Posts

ચવદાર તળાવ સત્યગ્રાહ...

Image
ચવદાર તળાવ સત્યગ્રાહ... ********************* બાબાસાહેબ નો સૌપ્રથમ સત્યાગ્રહ એટલે ચવદાર તળાવ સત્યાગ્રહ (20 માર્ચ 1927). જીવનમા મીઠા કરતા પાણીનુ મહત્વ વધારે હોય છે, પરંતુ મનુવાદી મિડિયા એ મી. ગાંધી ના મીઠા સત્યાગ્રહ ને જેટલુ આજદીન સુધી દર્શાવ્યુ છે તેની સરખામણીમા બાબાસાહેબ ના ચવદાર તળાવ (પાણી) સત્યાગ્રહ ની માત્ર ઉપેક્ષા જ કરી છે. આ ચવદાર તળાવ પશ્ચિમ મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રમાં મહાડ જિલ્લાના (હાલમાં રાયગડ જિલ્લામાં) કોલમ્બા નગરમા આવેલુ છે. તળાવની આજુબાજુ એ સમયમાં હિન્દુ વસાહત હતી અને તેની મધ્યમાં તે આવેલુ હતું. આ તળાવ એક જૂનુ તળાવ છે અને તેને કોણે બનાવ્યું છે અથવા ક્યારે બનાવ્યું હતું તે કોઈને ખબર નથી. પરંતુ 1869 માં જ્યારે સરકાર દ્વારા મહાડ શહેર માટે પાલિકાની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે તેને સરકાર દ્વારા નગરપાલિકાને સોંપવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ તેને મ્યુનિસિપલ એટલે કે જાહેર તળાવ તરીકે ગણવામાં આવતુ હતુ.  બાબાસાહેબે લોકોને સમજાવ્યુ કે જાહેર સ્થળેથી પાણી પીવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. મહાડ એક વ્યવસાય કેન્દ્ર હતુ. તે તાલુકાનું મુખ્ય મથક પણ હતુ. અસ્પૃશ્યોએ કાં તો ખરીદી કરવાન...

દલિતો વિરુદ્ધ ગાંધી

 *દલિતો ગાંધીને કેમ પોતાના સમાજનો સૌથી મોટો દુશ્મન માને છે, ચાલો જાણીએ આપણા એ ભૂંડા ઈતિહાસને જેને “પુના કરાર” તરીકે ઓણખવામાં આવે છે. ટૂંકમાં બાબાસાહેબ આપના સમાજ માટે અંગ્રેજો પાસેથી છીનવીને લાવેલ "ડબલ મતાધિકાર".આપણને સાહજીક પ્રશ્ન થાય કે આ “અલગ મતાધિકાર વળી શું ? અને બાબા સાહેબે તેની માંગણી કેમ કરી હશે ? અને તેનો હેતુ શો હશે ?બાબાસાહેબ એક રાજનીતિશાસ્ત્રના નિષ્ણાત વ્યક્તિ હતા. તેઓ ઇચ્છતા હતા કે ભારતની ધારાસભામાં આપણા સમાજનો ચુંટાયેલો પ્રતિનિધિ સાચા અર્થમાં આપણો પ્રતિનિધિ હોવો જોઈએ. અલગ મતાધિકાર સમજવા આપણે ગુજરાતનું ઉદાહરણ લઈએ. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ૧૩ સીટો અનુસુચિત જાતિ માટે આરક્ષિત છે, પરંતુ તેમાં વોટિંગ જે તે વિધાન સભાના મત વિસ્તારના બધા જ વર્ગોના મતદારો દ્વારા થાય છે. તેના બદલેગુજરાતને ૧૩ ભાગમાં વહેંચી નાખવામાં આવે અને આવા પ્રત્યેક ૧૩ વિભાગોમાં આપણા સમાજના જ વ્યક્તિઓ ઉમેદવારી નોધાવે અને તેમને ફક્ત આપણા સમાજના જે તે વિભાગના મતદારોના વોટથી ચૂંટવામાં આવે અનેતે આપણા સમાજનો પ્રતિનિધિ બની વિધાનસભા માં જાય. આવો ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ અન્ય સમાજના લોકોના વોટનો મોહતાજ ના રહે અ...

મુક્તિ માર્ચ...

મુક્તિ માર્ચ: (૨૮ ઓગસ્ટ, ૧૮૯૩) ધારોકે તમે ૧૮૯૩ના વર્ષમાં ટાઇમ ટ્રાવેલ કરીને પાછા પહોંચી શકો. અને ધારોકે તમારી પાસે કોઇ વિમાન હોય જેમાં બેસીને તમે સમગ્ર દેશનું વિહંગાવલોકન કરી શકો તો, કદાચ આવા ચિત્ર તમારી આંખોને દેખાય. જો તમે બોમ્બે-પૂનાના આકાશ પર હોવ તો, મેલાધેલા મજૂરીયા દલિતો કે જેમની ડોકમાં હાંડી ભરાવવામાં આવી હોય તથા પાછળ સાવરણી બાંધવામાં આવી હોય. થોડા હજી વધુ સાઉથમાં જાવ તો હાલમાં જેને કેરલ કહે છે તેના કેટલાક ભાગમાં કદી ત્રાવણકોર સ્ટેટ હતું. તમે એના આકાશ પરથી દેખો તો દેખાય કે દલિત મહિલાઓ પોતાના સ્તન ઢાંકી શકતી નહોતી. જો ઢાંકવા હોય તો, 'સ્તન કર' આપવો પડતો. રાજ્યનો ટેક્ષ કલેકટર ઘરેઘરે જયીને દલિત મહિલાઓના સ્તનનું નિરીક્ષણ કરતો. સ્તનના સાઇઝ અને જથ્થાના ધેરાવાના આધારે એ ટેક્ષ નક્કી કરતો. જે ભર્યા બાદ જ, મહિલાને પોતાના સ્તન ઢાંકવાની પરમિશન મળતી. તમે ખેતરોમાં દેખો તો મોટા ભાગના મજૂર, દલિતો હતા. તેમને સ્મશાનનો કે પાણી ભરવાનો પણ હક્ક નહોતો. એમને જાહેર રસ્તે ચાલવાનો પણ હક્ક નહોતો. તેમને સવર્ણ કાસ્ટ ના તથા ખાસ કરીને બ્રાહ્મણો પહેરે તેવા કપડાં પહેરવાનો પણ હક્ક નહોતો. આ બધું ...

દલિત નેતાઓ...

Image

વિનોદ કુમાર મલ્લ, IPS - દલિતોનું ગૌરવ...

વિનોદ કુમાર મલ્લ, IPS DGP(Police Reform) વિનોદ કુમાર મલ્લ પૂર્વ ઉત્તર પ્રદેશના નિવાસી છે. તેમની જાતિ મલ્લાહ કહેવાય છે જે હવે OBC માં આવે છે. જ્યારે વિનોદ મલ્લ IPS થયા (1986માં) ત્યારે તેઓ જનરલ કેટેગરીમાં જ IPS થયા હતા કારણકે તે વખતે OBC અનામત જ નહોતું. વિનોદ કુમાર મલ્લ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ના Alumni છે. તેઓ JNU ની એ આદર્શ પેઢીના સભ્ય છે જે સમાજવાદી, બિનસાંમ્પ્રદાયિક વિચારધારાને દિલથી માને છે. તે જમાનામાં JNUમાં ભારતના સૌથી ગરીબ પણ લાયક  વિદ્યાર્થીઓ તેમજ ભારતના સૌથી ધનાઢ્ય તથા લાયક લોકો એક સાથે ખભેખભો મિલાવી ને JNUમાં ભણતા હતા અને દેશમાં સમાજવાદ લાવવાની લડત લડતા અને દેશના સૌથી ગરીબ પરિવારો વતી સંઘર્ષ કરતા હતા. તેઓ જાતિ વિહીન, બિનસાંમ્પ્રદાયિક સમાજ ની કલ્પના કરતા હતા અને તે માટે સંઘર્ષ કરતા હતા.  તે જમાનામાં જાડી ખાદીનો ઝબ્બો-લેંઘો પહેરીને વિશ્વ રાજકારણની વાત કરતો JNUનો વિદ્યાર્થી હોવું ગૌરવની વાત હતી, આજે પણ છે, પણ હવે કદાચ તેટલું જોરદાર વાતાવરણ નથી રહ્યું.  કનૈયા કુમાર તેવા વિદ્યાર્થીઓનો આજનો સૌથી તેજસ્વી અને પ્રખ્યાત પ્રતિનિધિ છે. આવા ક્રાંતિકારી વાતા...

એટ્રોસિટી એક્ટ એટલે શુ ?

ભારતની સંસદમાં “અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989” નામનો કાયદો પસાર કરવામાં આવ્યો અને કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવ્યો. આ સિવાય વર્ષ 2016માં સરકારે આ કાયદામાં કેટલાંક સંસોધન કરી અને વધુ કડક જોગવાઈઓ સાથેના નવા સંસોધનો 14 એપ્રિલ, 2016ના રોજ આ કાયદો લાગૂ કરવામાં આવ્યો. જે લોકો અનુસૂચિત જાતિ-જનજાતિના સભ્ય નથી તે તમામ લોકોને આ કાયદો લાગુ પડે છે. જેઓ જો કોઈ વ્યક્તિ SC-ST સમુદાયના સભ્યને હેરાન-પરેશાન કરે તો, તેની વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અંતર્ગત કાયદાકીય કાર્યવાહી થાય છે. આ અપરાધ માટે તેણે IPCની કલમો ઉપરાંત SC-ST કાયદા અંતર્ગત પણ સજા સંભળાવાય છે. આ કાયદો પીડિતોને વિશેષ રક્ષણ પૂરૂ પાડે છે. આ કાયદો ક્યારે લાગુ પડે ? SC-STના લોકોને જાહેરમા અપમાનિત કરવા અને જબરદસ્તીથી એમને મળ-મૂત્ર ખવડાવવું, સામાજિક બહિષ્કાર કરવો, SC-STના લોકો સાથે વ્યવસાય કરવાનો ઈનકાર કરવો અથવા SC-ST હોવાથી નોકરી કે કામ ન આપવું, SC-ST સાથે મારપીટ કરવી, જમીન પડાવી લેવી, ભીખ માંગવા પર મજબૂર કરવા, બાંધેલો મજૂર બનાવવો, ચ...

પાખંડીનો વિરોધ જરૂરી...

જરાક સમય મળે તો વાંચો અને પછી વિચારો... ભારત દેશમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. અને વિચારવા જેવી વાત એ છે કે તમામ ભારતમાં જ જન્મેલા છે. કોઈનુંય જન્મસ્થળ ભારતની બહાર નથી... કેમ?  સૃષ્ટિની ઉત્પતિ બ્રહ્માએ કરી...! આવું હોય તો બ્રહ્મા યુનિવસઁલ ગોડ તરીકે સમગ્ર વિશ્વમાં પુજાતા હોત..ભારત બહાર કોઈ અન્ય દેશમાં બ્રહ્માને કોઈ ઓળખતું પણ નથી.. ચાલો એ જવા દો.... બધાજ દેવી દેવતાઓના વાહન જુઓ... એકેયની પાસે ભારતમાં જોવા મળે એ સિવાયનાં કોઈ પ્રણી નથી... કેમ વાઘ, સિંહ, ઉંદર, બકરી,..? કાંગારૂ, કિવી, ઝીબ્રા, જિરાફ,डायनासोर કેમ નહી..? જયારે ધરતી પર અધમઁનું આચરણ વધ્યું પાપીઓનાં પાપ વધ્યા ત્યારે વિષ્ણુંએ અવતાર લઈ ધરતીને પાપીઓથી મુક્ત કરી. તો જ્યારે અછૂતો પર છેલ્લા 5000 વરસોથી આટઆટલા અત્યાચાર કરવામાં આવતા હતા ત્યારે અવતાર કેમ નહી? ત્રેતાયુગમાં રામે શુદ્ર શંબૂકની હત્યા કરી. કારણ શંબૂક શુદ્ર હતો અને વેદોનો અભ્યાસ કરી રહ્યો હતો.  શુદ્ર શંબૂકના વેદ અભ્યાસથી દુરના કોઈ ગામોમાં બ્રાહ્મણના પુત્રો મરી  ગયા છે એ કારણ આપી અભ્યાસ કરી રહેલા શુદ્રની રામે હત્યા કરી શું કામ..? એકલવ્ય પોતાની જાતે દુનિયાનો...

अंधभक्ति में लीन ओबीसी...

1977 मेँ जनता पार्टी की सरकार बनी जिसमे *मोरारजी देसाई ब्राह्मण थे* जिनको _जयप्रकाश नारायण_ द्वारा प्रधानमंत्री पद के लिऐ नामांकित किया था। चुनाव मेँ जाते समय *जनता पार्टी* ने अभिवचन दिया था कि यदि उनकी सरकार बनती है तो वे *काका कालेलकर कमीशन* लागू करेंगे। जब उनकी सरकार बनी तो *OBC का एक प्रतिनिधिमंडल* मोरारजी देसाई को मिला और *काका कालेलकर कमीशन* लागू करने के लिऐ मांग की मगर _मोरारजी देसाई _ ने कहा कि _*कालेलकर कमीशन*_ की रिपोर्ट पुरानी हो चुकी है, इसलिए अब बदली हुई परिस्थिति मेँ नयी रिपोर्ट की आवश्यकता है। *यह एक शातिर बाह्मण की OBC को ठगने की एक चाल थी*। प्रतिनिधिमडंल इस पर सहमत हो गया और *B.P. Mandal* जो बिहार के यादव थे, उनकी अध्यक्षता मेँ *मंडल कमीशन* बनाया गया। बी पी मंडल और उनके कमीशन ने पूरे देश में घूम-घूमकर 3743 जातियोँ को OBC के तौर पर पहचान किया जो 1931 की जाति आधारित गिनती के अनुसार भारत की कुल जनसंख्या 52% थे। *मंडल कमीशन ने अपनी रिपोर्ट मोरारजी सरकार को सौपते ही, पूरे देश मेँ बवाल खङा हो गया।* जनसंघ के MPs के समर्थन से बनी जनता पार्टी की सरकार के लिए मुश्किल खङी ह...

પૂતળાં હટાવો ઝુંબેશ અને મનુપ્રતિમા...

અમેરિકી પોલીસે જ્યૉર્જ ફ્લૉઇડ નામક કાળા નાગરિકની બેરહેમીથી સરાજાહેર હત્યા કરી, તેના વિરોધમાં દુનિયાના ઘણાં દેશોમાં વિરોધ આંદોલનો ચાલે છે. આ હત્યાના મૂળમાં અમેરિકાની ધોળી પ્રજાનો કાળી પ્રજા સામેનો રંગભેદ કારણભૂત છે. અમેરિકા અને અન્યત્ર “બ્લેક લાઈવ્સ મેટર” (કાળાઓનું જીવન પણ મહત્ત્વનું છે) એવું નામ ધરાવતી ચળવળ ચાલી છે. તેની અંતર્ગત કાળા લોકોને અન્યાય કરનાર ઘણા નેતાઓની પ્રતિમાઓ ધ્વસ્ત કે ખંડિત કરાઈ છે. શાયદ એનાં પગલે, રાજસ્થાન હાઇકોર્ટ જયપુરના પરિસરમાં છેલ્લા એકત્રીસ વરસોથી અનેક વિરોધો છતાં અડીખમ મનુની પ્રતિમા હઠાવવાની ઝુંબેશ, દલિત અગ્રણી માર્ટિન મેકવાનની પહેલથી  શરૂ થઈ છે. દેશના છસો જેટલા બૌદ્ધિકો, કર્મશીલો, અધ્યાપકો અને જાહેર જીવનના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોએ કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાજસ્થાનના કૉંગ્રેસી મુખ્ય મંત્રી અશોક ગહેલોતને પત્ર લખી આગામી ૨૫મી ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં આ પ્રતિમા હઠાવી દેવાની માગણી કરી છે. *મનુ અને ‘મનુસ્મૃતિ’* મનુ હિંદુ ધર્મના આદિપુરુષ મનાય છે. તેમણે જ હિંદુઓના આદિ ધર્મશાસ્ત્ર ગણાતા ‘મનુસ્મૃતિ’ની રચના કરી હતી. ‘સ્મૃતિ’નો અર્થ ધર્મશાસ્ત્ર કે...

सोश्यल मीडिया पर पोस्ट करना आवश्यक ...

# दादासाहब_फालके का नाम तो आपने सुना ही होगा। # ब्राह्मणवादी इन्हें भारतीय सिनेमा के  # पितामह कहते है। आइये जानते है क्यो ??? जब देश # गुलाम था ;  तब उन्होने # ब्राह्मणवाद को मजबुत करने और देश को #भक्ति_का_नशा कराने में कितनी मेहनत की हैं ।👇🏽 उनकी बनाई हुई मूवीज़ पर एक नजर डालिये ! 👇 #राजा_हरिश्चन्द्र -1913★ #मोहिनी_भस्मासुर -1913★ #सत्यवान_सावित्री -1914★ #लंका_दहन -1917★ #सत्यवादी_राजा_हरिश्चंद्र -1917★ #श्रीकृष्ण_जन्म - 1818★ #भक्त_प्रहलाद - 1926★ #बालाजी_निम्बालकर -1926★ #हनुमान_जन्म - 1927★ #रुकमांगदा_मोहिनी - 1927★ #भक्त_सुदामा - 1927★ #नल_दमयंति -1927★ #रुकमणि_हरण - 1927★ #भक्त_दामाजी - 1928★ #परशुराम - 1928★ #श्रीकृष्ण_सृष्टि - 1928★ #संत_मीराबाई -1929★ #गंगावतार - 1937★ लिस्ट तो बहुत लंबी है लेकिन ये सोचिए कि सौ साल पहले इन्होंने अपनी जड़े मजबुत कर भारत को #मानसिक_गुलाम बनाने के लिए इतनी मेहनत की और उनके जैसे सभी प्रतिभाशाली ब्राह्मणवादियों ने भी जी जान लगाकर मेहनत की ओर वर्तमान में भी ☺️ विभिन्न धार्मिक टी वी सीरियल, विभिन्न चेनल ...

આંબેડકરવાદી હોવાના ઘણા ફાયદા...

1. ભગવાનના નામે કોઈ દાન દક્ષિણા કે લુંટ નહિ 2. મૂર્તિ, ફોટા, નાળિયેર, અગરબત્તી, ચૂંદડી જેવા કોઈ ફાલતુ ખર્ચ નહિ. 3. પૂનમ ભરવા કે દર્શન કરવા ભાડા ભરી કે રજા પાડી ક્યાંય જવું નહિ. 4. બાધા/માનતા રાખવી કે એને પુરી કરવાની કોઈ ચિંતા નહિ. 5. પૂજા, પાઠ, હવન, યજ્ઞ, વિધિ, કથા, વાસ્તુ જેવા કોઈ ફાલતુ ખર્ચ નહિ. 6. કોઈ ગ્રહોની અંગૂઠી કે તાવીજ ના ખર્ચ નહિ. 7. કોઈ ચમત્કાર, પાખંડ કે અંધશ્રદ્ધામાં ઘસાવું કે ફસાવું નહિ. 8. પોન્ગા પંડિત જ્યોતિષીઓ કે ધુતારાઓ ના ચક્કર નહિ. 9. ભૂત, પ્રેત, ડાકણ, ચુડેલ કે પછી કોઈ અંધારાનો પણ ડર નહીં. 10. સ્વર્ગ નો લોભ નહિ કે નર્ક નો ભય નહીં. 11. અંધશ્રદ્ધાને જાકારો અને આત્મવિશ્વાસ નો વધારો. 12. પોતાના ઉદ્ધારક પોતે જ છીએ એટલું જ માની પોતાના ઉદ્ધાર માટે સતત પ્રયત્નો કરવા..નહિ કે કોક ચમત્કારિક રીતે તમને લાભ થાય એવી આશા એ બેસી રહેવું. 13. શ્રાદ્ધ કે નિવેધ જેવી ફાલતુ વસ્તુ પાછળ કિંમતી સમય કે પૈસા નો બગાડ નહિ... 14. બ્રાહ્મણોને વારે તહેવારે ફાલતુ પૈસા આપવા નહિ કે એમની માનસિક ગુલામ કરવી નહીં. 15. મુહૂર્ત ચોઘડિયા વગેરેના નાટકમાં નહિ પડવાનો સમય બચે.. અને સ...

જાગો, સમાજ જાગો...

🌅 *રસપ્રદ અને દરેક સમાજને પ્રેરણારૂપ , અદભુત   આ  લેખ છે.* જૈન સમાજની પ્રગતિ* નો છે પણ  *દરેક સમાજને શિખવા મળે તેમ છે.* ● ૨૦૨૨ થી ૨૦૨૫ માં દેશ ના ૧૭% સનદી અધિકારીઓ (IAS) જૈનો હશે જે ૯ જૈન સંસ્થા ઓ તૈયાર કરી રહી છે. ● જો તમે સોશ્યલ મિડિઆ સર્ચ કરી રહ્યા હોય અને કોઇ પેઇજ પર અન્યાય કે સરકાર વિરોધ ની કોઇ જ ફરીયાદ ના હોય અને માત્ર ધર્મ અને વિકાસ ની વાત જ હોય તો સમજવુ કે તમે જૈન સમાજ ની કોઇ સંસ્થા ના પેજ પર છો. ● આ સમાજ પાસે કોઇ કનૈયા કુમાર કે હાર્દિક પટેલ નથી. આ સમાજ ભારત માં પારસી પછી ની સહુ થી નાની લઘુમતિ છે પરંતુ કોઇ જ અન્યાય કે અસુરક્ષા નો ભાવ નથી. બધી જ સરકાર અને બધા જ નેતા ઓ સાથે સારો સબંધ છે. માંગતા નહીં પણ કઢાવતા આવડે છે.. એ પણ સામે વાળાનુ પુરુ સન્માન જાળવી ને જ. ● ધર્મ નો પ્રભાવ પોઝીટીવ છે. ક્ષમા આપવા નો ગુણ એટલો આત્મસાત છે કે ક્યારેય કોઇ ને નુકસાન પહોંચાડતા નથી. ● રાણા પ્રતાપ ને ભામાશા બની ને સહાય કરે છતાં નેતા તો રાણા ને જ રાખે. 🕳 ભારત દેશમાં જેટલા ધર્મ પ્રવર્તે છે એ તમામ ધર્મના લોકો પૈકી સહુથી વધારે ઇન્કમટેકસ ભરનાર જૈન ધર્મી લોકો છે જે વસ્તીમાં...

ઓ મારી જાતિ...

દાતરડું પણ ઉઠાવી શકે છે. બેઠી થા, ખંખેરી નાખ ભયને ઘા કર, એના મૂળમાં મક્કમતાથી. ચીરી નાખ એની સાત પેઢીને. તારા હાથ, માત્ર કપાસ વિણવા કે, રોટલા ઘડવા પૂરતાં નથી દાતરડું પણ ઉઠાવી શકે છે. હાથ જોડી કરગરવાને જીવવું નથી કહેવાતું. ને, હિજરત કરવાથી ન્યાય નથી મળતો. સમયની ખીણમાં કેટલીય હિજરતો હિબકાભરી ડૂબી ગઈ છે. ટાઢ, તડકો ને વરસાદ વેઠી, લીમડાના ઝાડ નીચે, સરકારી કચેરી સામે, ગરીબની મજાક ઉડાવતી કયારની મરી ચૂકી છે ન્યાયની દેવી. ઊઠ, જાગ ને ગાંઠ વાળી લે તારું કોઈ નથી તારા સિવાય. તારો ધણી પણ નહીં. કોણ છે તારું અહીં ? ને, કોણ આપશે ન્યાય તને ! પેલાં સીમા પારના આંતકવાદનો ડર બતાવી દેશ લૂંટી રહ્યા છે એ. કે પછી, અંદરના જાતિવાદી આંતકવાદીઓ બેખૌફ બની ગામેગામ ફેલાઈ ગયા છે ખૂણે ખૂણે. જેની સામે ખોળો પાથરી તું બેઠી છો. એ ન્યાય તો પથ્થર પર માથું પછાડી કયારનો ચૂર ચૂર થઈ ચૂક્યો છે. ઊભી થા, આંખ ખોલ દૂર દૂર નજર નાખ અને જો, પોલીસ કોની છે ? કોર્ટ કોની છે ? સત્તા કોની છે ? સરપંચ કોનો છે ? બળાત્કારી કોણ છે ? અને, તારું કોણ છે ! તારી આબરું પર પડેલાં હાથને તારે જ વાઢવો પડશે. ન્...

ઉદાદેવી

ઉદાદેવી પાસી. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની ભુલાયેલી વીરાંગના. ઉતરપ્રદેશના લખનઉની પાસે ઉજિરીયાવ ગામ છે. જયા પાસી જાતીના ગરીબ દલિત પરિવારમા ઉદા નો જન્મ થયો હતો. નાની ઉંમરમા જ તેના લગ્ન મક્કા પાસી સાથે કરી દેવામાં આવ્યા હતા. મક્કા પાસી અવધના નવાબ વાજિદ અલી શાહ ની પલટનમા સૈનિક હતાં દેશી રજવાડાઓ પર અંગ્રેજો ની નજર બગડતા નવાબે પોતાની ગેરહાજરીમાં મહેલની રક્ષા કરવા લડાકુ સ્ત્રીઓ ની સુરક્ષા ટુકડી બનાવી હતી જે જનાનખાના અને મહેલની રક્ષા કરતી હતી. આ પલટનમા ઉદાદેવીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. દેશના પ્રથમ સ્વાધીનતા સંગ્રામની નાયિકાઓમાંની એક નવાબની બેગમ હજરત મહલ, ઉદાદેવીની બહાદુરી અને તરત નિર્ણય લેવાની આવડતથી ખુબ જ પ્રભાવિત થયા હતા. ટુકડીમાં જોડાયાના થોડા જ સમયમા બેગમે ઉદાદેવી ને ટુકડીના કમાન્ડર બનાવી દીધા. દેશના પ્રથમ સ્વંતંત્રતા સંગ્રામ વખતે મહિલા ટુકડીના કમાંડર તરીકે ઉદાદેવી એ જે અદમ્ય સાહસ, દુરદર્શિતા અને બહાદુરીનો પરિચય આપ્યો તેનાથી ખુદ અંગ્રેજ સેના પણ ચકિત થઈ ગઈ હતી. ઉદાદેવીની વિરતા પર એ વખતે ઘણા લોકગીત ગવાતા જેમાનુ એક છે. “कोई उनको हब्शी कहता, कोई कहता नीच अछूत, अबला कोई उन्हें ब...

સ્ત્રીઓ વિશે ડૉ.આંબેડકર...

👇😳👇🙄👇 🤭 👇🤔👇😳 ઇસ્વિસન ૧૮૬૦ સુધી સ્ત્રીઓ માટે લગ્નની ઉંમર ૧૦ વર્ષ હતી. 😳🤭 અંગ્રેજોએ ધર્મ માફિયાઓના ભયંકર વિરોધ હોવા છતાં ૧૮૯૧માં આ વય ૧૨ વર્ષ કરી. 😳 આ પછી પણ કટ્ટરવાદી ધર્મના ઠેકેદારોએ બીજા ૩૪ વર્ષ સુધી આમાં વધારો જ ન થવા દીધો. 😳 ૧૯૨૨માં ફરી બિલ લાવવામાં આવ્યું, ઉંમર વધારીને ૧૩ વર્ષ કરવાનું, પણ ધર્મના દલાલોને કારણે બિલ પાસ ન થયું. ૧૯૨૪માં ફરી હરિસિંહે બિલ રજૂ કર્યું, એ લગ્ન વય ૧૪ વર્ષ ઈચ્છતા હતા, આ બિલનો વિરોધ કરવા વાળાઓમાં પંડિત મદનમોહન માલવીયા સૌથી પહેલા હતા. 🤭 મદનમોહન માલવીયા દ્વારા થયેલા વિરોધના રિપોર્ટ અખબારમાં છપાયા હતા. 🤭 આખરે કમિટીએ ૧૩ વર્ષની વય નિર્ધારિત કરી અને ૩૪ વર્ષ બાદ ૧૯૨૫માં લગ્ન માટેની વય મર્યાદા ૧૩ વર્ષ નક્કી થઈ.              મનુસ્મૃતિ પ્રમાણે 👉 સ્ત્રીઓનો કોઈ અધિકાર નહોતો, 👉 સ્ત્રી એક વસ્તુ ગણવામાં આવતી, 👉 નાનપણમાં પિતાના આધિપત્ય        હેઠળ, 👉 ૮ - ૧૦ વર્ષે પતિની દાસી 👉 અને જીવી ગઈ તો આજીવન        સામાજિક ઢાંચામાં કૈદ.       ...

જ્ઞાતિ-સમાજના છ પ્રકારના લોકો...

જ્ઞાતિ-સમાજનાં સંસ્થા-મંડળોના વહીવટ વિશે તથા વહીવટકર્તાઓ વિશે થોડીક વાતો કરી અગાઉ હતી. આજે એવાં સંસ્થા-મંડળ અને તેના વહીવટકર્તાઓ સાથે સમાજના લોકો તરફથી કેવા વ્યવહારો થતા હોય છે એની વાત કરવી છે. સામાન્ય રીતે દરેક સમાજમાં છ પ્રકારના લોકો હોય છે : એક પ્રકાર એવો છે કે જે પોતે કશું જ કામ કરવા કે સમાજ માટે સહેજ પણ ઘસારો વેઠવા તૈયાર નથી હોતો, છતાં તે વહીવટ કરનારાઓની ભૂલો શોધી-શોધીને, ખણખોતર કરી-કરીને એની માત્ર ટીકા જ કર્યા કરતો હોય છે. આ વર્ગના લોકો ખામીઓ શોધવામાં એટલા બધા એક્સપર્ટ હોય છે કે કોઈ પણ સારામાં સારા કાર્યમાંથી પણ કંઈક તો નેગેટિવ બાબત શોધી જ બતાવે ! એવું કરે ત્યારે જ એમને સંતોષ થાય ! દૂર બેઠાબેઠા પથરા નાખવાનો ઉદ્યમ તેમને માફક આવી ગયો હોય છે. એમનું લક્ષ્ય ટીકાઓ કે વિરોધ કરતા રહીને પોતાનું ઇમ્પોર્ટન્સ પુરવાર કરવાનું જ હોય છે. બીજા પ્રકારના લોકો દૂર બેઠા-બેઠા વણમાગી ડાહી ડાહી સલાહો આપવાનું શૂરાતન બતાવતા રહે છે. એમની ફેમિલીમાં એમની સલાહને ભલે કોઈ ગાંઠતું ન હોય, પણ સમાજની સંસ્થા કે મંડળને તેઓ વારંવાર (મોંઘેરી ?) સલાહ આપતા રહે છે : તમારે આમ કરવું જોઈએ અને તમારે તેમ કરવું જોઈએ ! તમાર...

चमार के बारे में...

चमार को पचा पाना मुश्किल ही नहीं नामुमकिन है अगर चमारो का असली इतिहास जानना  हो तो इस पोस्ट को ध्यान से पढ़ें और आगे शेयर करें आप सभी साथी इस पर अपनी प्रतिक्रिया दे हजारो वर्षो पहले एशिया महाद्वीप में एक राजवंश रहा करता था जिसे हम इक्ष्वाकु राजवंश या सूर्यवंशी क्षत्रिय कहते थे । इस इक्ष्वाकु राजवंश से सब घबराते थे इसी वंश में भगवान गौतम बुद्ध , अशोक सम्राट , चन्द्रगुप्त मौर्य जैसे महान सम्राट पैदा हुए थे । लेकिन आज कल कुछ हिंदूवादी इस परिवार का हिन्दुकरण करना चाहते हैं। जब की सच्चाई ये है की इक्ष्वाकु राजवंश चमारो का वंश है। चमार ही सूर्यवंशी क्षत्रिय है । और बुद्ध के वंशज हैं आइये प्रमाणित करे कैसे । 1- बौद्ध लोग जीव हिंसा से विरत रहते थे लेकिन मांस खाते थे अर्थात वो किसी भी जीव को काट कर कुर्बानी दे कर या बली देकर मांस नही खाते थे । बल्कि भारतीय बुद्धिस्ट सिर्फ मरे हुए जानवर का माँस खाते थे जिस में की जीव होता ही नही था । इस प्रकार जीव हत्या नही करते थे । और पुरे भारत में ऐसा करने वाली सिर्फ एक जाती थी वो है चमार आप बुजुर्गो से पता कर सकते हैं । 2- पुरे भार...