સ્ત્રીઓ વિશે ડૉ.આંબેડકર...

👇😳👇🙄👇 🤭 👇🤔👇😳

ઇસ્વિસન ૧૮૬૦ સુધી સ્ત્રીઓ માટે લગ્નની ઉંમર ૧૦ વર્ષ હતી. 😳🤭

અંગ્રેજોએ ધર્મ માફિયાઓના ભયંકર વિરોધ હોવા છતાં ૧૮૯૧માં આ વય ૧૨ વર્ષ કરી. 😳

આ પછી પણ કટ્ટરવાદી ધર્મના ઠેકેદારોએ બીજા ૩૪ વર્ષ સુધી આમાં વધારો જ ન થવા દીધો. 😳

૧૯૨૨માં ફરી બિલ લાવવામાં આવ્યું, ઉંમર વધારીને ૧૩ વર્ષ કરવાનું, પણ ધર્મના દલાલોને કારણે બિલ પાસ ન થયું.


૧૯૨૪માં ફરી હરિસિંહે બિલ રજૂ કર્યું, એ લગ્ન વય ૧૪ વર્ષ ઈચ્છતા હતા,

આ બિલનો વિરોધ કરવા વાળાઓમાં પંડિત મદનમોહન માલવીયા સૌથી પહેલા હતા. 🤭

મદનમોહન માલવીયા દ્વારા થયેલા વિરોધના રિપોર્ટ અખબારમાં છપાયા હતા. 🤭

આખરે કમિટીએ ૧૩ વર્ષની વય નિર્ધારિત કરી અને ૩૪ વર્ષ બાદ ૧૯૨૫માં લગ્ન માટેની વય મર્યાદા ૧૩ વર્ષ નક્કી થઈ.

             મનુસ્મૃતિ પ્રમાણે

👉 સ્ત્રીઓનો કોઈ અધિકાર નહોતો,

👉 સ્ત્રી એક વસ્તુ ગણવામાં આવતી,

👉 નાનપણમાં પિતાના આધિપત્ય 
      હેઠળ,

👉 ૮ - ૧૦ વર્ષે પતિની દાસી

👉 અને જીવી ગઈ તો આજીવન 
      સામાજિક ઢાંચામાં કૈદ.
          😢😭😢😭😢

      હજારો વર્ષની યાતના પછી.

           ડો.બી.આર આંબેડકરે
    જયારે 📓સંવિધાન📓લખ્યુ ત્યારે

👉 સ્ત્રીઓને બરાબરી ના સમાન
       કાયદાકીય હક આપ્યા,

👉 લગ્ન ની ઉમર 18 વર્ષ કરી     
       ભણવાનો અધિકાર આપ્યો

👉 જીવનની દિશાઓ ખોલી આપી.

👉 નોકરીમાં બરાબરનો અધિકાર,

👉 આજે કોઈ સ્ત્રી ડૉકટર, વકીલ, 
      એન્જિનિયર બનવાના સપના
     જોઈ શકે છે તે સંવિધાનને કારણે,

👉  સંપત્તિમાં સરખો હિસ્સો            👉  પુનઃવિવાહ

      જેવા બેસુમાર કાયદાકીય હક્કોને કારણે સ્ત્રીઓ આજે જ્યાં  છે, ત્યાં સુધી પહોંચી શકી.

પહેલા એ માત્ર : -

👉 કોઈની દીકરી,

👉 કોઈની દાસી,

👉 કોઈની પત્ની,

👉 કોઈની મા કે

👉 કોઈની બહેન     

       માત્ર જ હતી.

સ્ત્રીઓની હજારો વર્ષોની ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક યાતનાઓ અને પીડાઓમાંથી આઝાદ કરનાર,

સ્થાપિત થઈ ચૂકેલી બેડીઓ તોડી આપનાર, સ્ત્રીઓના  મુક્તિદાતા

ડો.આંબેડકરને સો સો સલામ.🙏🙏

સ્ત્રીઓને અધિકાર મળે તે માટે બાબા સાહેબ આંબેડકરે સાંસદ કાયદામંત્રી પદેથી  રાજીનામું પણ આપ્યું હતું

*મને શોધવો હોય તો પુસ્તકોમાં શોધજો*  ....

- - - ડૉ. બી.આર. આંબેડકર*

📚✍ 📚🖌 📚✍ 📚✒📚✍

Comments

Popular posts from this blog

ચવદાર તળાવ સત્યગ્રાહ...

આંબેડકરવાદી હોવાના ઘણા ફાયદા...