Posts

આંબેડકરવાદી હોવાના ઘણા ફાયદા...

1. ભગવાનના નામે કોઈ દાન દક્ષિણા કે લુંટ નહિ 2. મૂર્તિ, ફોટા, નાળિયેર, અગરબત્તી, ચૂંદડી જેવા કોઈ ફાલતુ ખર્ચ નહિ. 3. પૂનમ ભરવા કે દર્શન કરવા ભાડા ભરી કે રજા પાડી ક્યાંય જવું નહિ. 4. બાધા/માનતા રાખવી કે એને પુરી કરવાની કોઈ ચિંતા નહિ. 5. પૂજા, પાઠ, હવન, યજ્ઞ, વિધિ, કથા, વાસ્તુ જેવા કોઈ ફાલતુ ખર્ચ નહિ. 6. કોઈ ગ્રહોની અંગૂઠી કે તાવીજ ના ખર્ચ નહિ. 7. કોઈ ચમત્કાર, પાખંડ કે અંધશ્રદ્ધામાં ઘસાવું કે ફસાવું નહિ. 8. પોન્ગા પંડિત જ્યોતિષીઓ કે ધુતારાઓ ના ચક્કર નહિ. 9. ભૂત, પ્રેત, ડાકણ, ચુડેલ કે પછી કોઈ અંધારાનો પણ ડર નહીં. 10. સ્વર્ગ નો લોભ નહિ કે નર્ક નો ભય નહીં. 11. અંધશ્રદ્ધાને જાકારો અને આત્મવિશ્વાસ નો વધારો. 12. પોતાના ઉદ્ધારક પોતે જ છીએ એટલું જ માની પોતાના ઉદ્ધાર માટે સતત પ્રયત્નો કરવા..નહિ કે કોક ચમત્કારિક રીતે તમને લાભ થાય એવી આશા એ બેસી રહેવું. 13. શ્રાદ્ધ કે નિવેધ જેવી ફાલતુ વસ્તુ પાછળ કિંમતી સમય કે પૈસા નો બગાડ નહિ... 14. બ્રાહ્મણોને વારે તહેવારે ફાલતુ પૈસા આપવા નહિ કે એમની માનસિક ગુલામ કરવી નહીં. 15. મુહૂર્ત ચોઘડિયા વગેરેના નાટકમાં નહિ પડવાનો સમય બચે.. અને સ...

જાગો, સમાજ જાગો...

🌅 *રસપ્રદ અને દરેક સમાજને પ્રેરણારૂપ , અદભુત   આ  લેખ છે.* જૈન સમાજની પ્રગતિ* નો છે પણ  *દરેક સમાજને શિખવા મળે તેમ છે.* ● ૨૦૨૨ થી ૨૦૨૫ માં દેશ ના ૧૭% સનદી અધિકારીઓ (IAS) જૈનો હશે જે ૯ જૈન સંસ્થા ઓ તૈયાર કરી રહી છે. ● જો તમે સોશ્યલ મિડિઆ સર્ચ કરી રહ્યા હોય અને કોઇ પેઇજ પર અન્યાય કે સરકાર વિરોધ ની કોઇ જ ફરીયાદ ના હોય અને માત્ર ધર્મ અને વિકાસ ની વાત જ હોય તો સમજવુ કે તમે જૈન સમાજ ની કોઇ સંસ્થા ના પેજ પર છો. ● આ સમાજ પાસે કોઇ કનૈયા કુમાર કે હાર્દિક પટેલ નથી. આ સમાજ ભારત માં પારસી પછી ની સહુ થી નાની લઘુમતિ છે પરંતુ કોઇ જ અન્યાય કે અસુરક્ષા નો ભાવ નથી. બધી જ સરકાર અને બધા જ નેતા ઓ સાથે સારો સબંધ છે. માંગતા નહીં પણ કઢાવતા આવડે છે.. એ પણ સામે વાળાનુ પુરુ સન્માન જાળવી ને જ. ● ધર્મ નો પ્રભાવ પોઝીટીવ છે. ક્ષમા આપવા નો ગુણ એટલો આત્મસાત છે કે ક્યારેય કોઇ ને નુકસાન પહોંચાડતા નથી. ● રાણા પ્રતાપ ને ભામાશા બની ને સહાય કરે છતાં નેતા તો રાણા ને જ રાખે. 🕳 ભારત દેશમાં જેટલા ધર્મ પ્રવર્તે છે એ તમામ ધર્મના લોકો પૈકી સહુથી વધારે ઇન્કમટેકસ ભરનાર જૈન ધર્મી લોકો છે જે વસ્તીમાં...

ઓ મારી જાતિ...

દાતરડું પણ ઉઠાવી શકે છે. બેઠી થા, ખંખેરી નાખ ભયને ઘા કર, એના મૂળમાં મક્કમતાથી. ચીરી નાખ એની સાત પેઢીને. તારા હાથ, માત્ર કપાસ વિણવા કે, રોટલા ઘડવા પૂરતાં નથી દાતરડું પણ ઉઠાવી શકે છે. હાથ જોડી કરગરવાને જીવવું નથી કહેવાતું. ને, હિજરત કરવાથી ન્યાય નથી મળતો. સમયની ખીણમાં કેટલીય હિજરતો હિબકાભરી ડૂબી ગઈ છે. ટાઢ, તડકો ને વરસાદ વેઠી, લીમડાના ઝાડ નીચે, સરકારી કચેરી સામે, ગરીબની મજાક ઉડાવતી કયારની મરી ચૂકી છે ન્યાયની દેવી. ઊઠ, જાગ ને ગાંઠ વાળી લે તારું કોઈ નથી તારા સિવાય. તારો ધણી પણ નહીં. કોણ છે તારું અહીં ? ને, કોણ આપશે ન્યાય તને ! પેલાં સીમા પારના આંતકવાદનો ડર બતાવી દેશ લૂંટી રહ્યા છે એ. કે પછી, અંદરના જાતિવાદી આંતકવાદીઓ બેખૌફ બની ગામેગામ ફેલાઈ ગયા છે ખૂણે ખૂણે. જેની સામે ખોળો પાથરી તું બેઠી છો. એ ન્યાય તો પથ્થર પર માથું પછાડી કયારનો ચૂર ચૂર થઈ ચૂક્યો છે. ઊભી થા, આંખ ખોલ દૂર દૂર નજર નાખ અને જો, પોલીસ કોની છે ? કોર્ટ કોની છે ? સત્તા કોની છે ? સરપંચ કોનો છે ? બળાત્કારી કોણ છે ? અને, તારું કોણ છે ! તારી આબરું પર પડેલાં હાથને તારે જ વાઢવો પડશે. ન્...

ઉદાદેવી

ઉદાદેવી પાસી. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની ભુલાયેલી વીરાંગના. ઉતરપ્રદેશના લખનઉની પાસે ઉજિરીયાવ ગામ છે. જયા પાસી જાતીના ગરીબ દલિત પરિવારમા ઉદા નો જન્મ થયો હતો. નાની ઉંમરમા જ તેના લગ્ન મક્કા પાસી સાથે કરી દેવામાં આવ્યા હતા. મક્કા પાસી અવધના નવાબ વાજિદ અલી શાહ ની પલટનમા સૈનિક હતાં દેશી રજવાડાઓ પર અંગ્રેજો ની નજર બગડતા નવાબે પોતાની ગેરહાજરીમાં મહેલની રક્ષા કરવા લડાકુ સ્ત્રીઓ ની સુરક્ષા ટુકડી બનાવી હતી જે જનાનખાના અને મહેલની રક્ષા કરતી હતી. આ પલટનમા ઉદાદેવીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. દેશના પ્રથમ સ્વાધીનતા સંગ્રામની નાયિકાઓમાંની એક નવાબની બેગમ હજરત મહલ, ઉદાદેવીની બહાદુરી અને તરત નિર્ણય લેવાની આવડતથી ખુબ જ પ્રભાવિત થયા હતા. ટુકડીમાં જોડાયાના થોડા જ સમયમા બેગમે ઉદાદેવી ને ટુકડીના કમાન્ડર બનાવી દીધા. દેશના પ્રથમ સ્વંતંત્રતા સંગ્રામ વખતે મહિલા ટુકડીના કમાંડર તરીકે ઉદાદેવી એ જે અદમ્ય સાહસ, દુરદર્શિતા અને બહાદુરીનો પરિચય આપ્યો તેનાથી ખુદ અંગ્રેજ સેના પણ ચકિત થઈ ગઈ હતી. ઉદાદેવીની વિરતા પર એ વખતે ઘણા લોકગીત ગવાતા જેમાનુ એક છે. “कोई उनको हब्शी कहता, कोई कहता नीच अछूत, अबला कोई उन्हें ब...

સ્ત્રીઓ વિશે ડૉ.આંબેડકર...

👇😳👇🙄👇 🤭 👇🤔👇😳 ઇસ્વિસન ૧૮૬૦ સુધી સ્ત્રીઓ માટે લગ્નની ઉંમર ૧૦ વર્ષ હતી. 😳🤭 અંગ્રેજોએ ધર્મ માફિયાઓના ભયંકર વિરોધ હોવા છતાં ૧૮૯૧માં આ વય ૧૨ વર્ષ કરી. 😳 આ પછી પણ કટ્ટરવાદી ધર્મના ઠેકેદારોએ બીજા ૩૪ વર્ષ સુધી આમાં વધારો જ ન થવા દીધો. 😳 ૧૯૨૨માં ફરી બિલ લાવવામાં આવ્યું, ઉંમર વધારીને ૧૩ વર્ષ કરવાનું, પણ ધર્મના દલાલોને કારણે બિલ પાસ ન થયું. ૧૯૨૪માં ફરી હરિસિંહે બિલ રજૂ કર્યું, એ લગ્ન વય ૧૪ વર્ષ ઈચ્છતા હતા, આ બિલનો વિરોધ કરવા વાળાઓમાં પંડિત મદનમોહન માલવીયા સૌથી પહેલા હતા. 🤭 મદનમોહન માલવીયા દ્વારા થયેલા વિરોધના રિપોર્ટ અખબારમાં છપાયા હતા. 🤭 આખરે કમિટીએ ૧૩ વર્ષની વય નિર્ધારિત કરી અને ૩૪ વર્ષ બાદ ૧૯૨૫માં લગ્ન માટેની વય મર્યાદા ૧૩ વર્ષ નક્કી થઈ.              મનુસ્મૃતિ પ્રમાણે 👉 સ્ત્રીઓનો કોઈ અધિકાર નહોતો, 👉 સ્ત્રી એક વસ્તુ ગણવામાં આવતી, 👉 નાનપણમાં પિતાના આધિપત્ય        હેઠળ, 👉 ૮ - ૧૦ વર્ષે પતિની દાસી 👉 અને જીવી ગઈ તો આજીવન        સામાજિક ઢાંચામાં કૈદ.       ...

જ્ઞાતિ-સમાજના છ પ્રકારના લોકો...

જ્ઞાતિ-સમાજનાં સંસ્થા-મંડળોના વહીવટ વિશે તથા વહીવટકર્તાઓ વિશે થોડીક વાતો કરી અગાઉ હતી. આજે એવાં સંસ્થા-મંડળ અને તેના વહીવટકર્તાઓ સાથે સમાજના લોકો તરફથી કેવા વ્યવહારો થતા હોય છે એની વાત કરવી છે. સામાન્ય રીતે દરેક સમાજમાં છ પ્રકારના લોકો હોય છે : એક પ્રકાર એવો છે કે જે પોતે કશું જ કામ કરવા કે સમાજ માટે સહેજ પણ ઘસારો વેઠવા તૈયાર નથી હોતો, છતાં તે વહીવટ કરનારાઓની ભૂલો શોધી-શોધીને, ખણખોતર કરી-કરીને એની માત્ર ટીકા જ કર્યા કરતો હોય છે. આ વર્ગના લોકો ખામીઓ શોધવામાં એટલા બધા એક્સપર્ટ હોય છે કે કોઈ પણ સારામાં સારા કાર્યમાંથી પણ કંઈક તો નેગેટિવ બાબત શોધી જ બતાવે ! એવું કરે ત્યારે જ એમને સંતોષ થાય ! દૂર બેઠાબેઠા પથરા નાખવાનો ઉદ્યમ તેમને માફક આવી ગયો હોય છે. એમનું લક્ષ્ય ટીકાઓ કે વિરોધ કરતા રહીને પોતાનું ઇમ્પોર્ટન્સ પુરવાર કરવાનું જ હોય છે. બીજા પ્રકારના લોકો દૂર બેઠા-બેઠા વણમાગી ડાહી ડાહી સલાહો આપવાનું શૂરાતન બતાવતા રહે છે. એમની ફેમિલીમાં એમની સલાહને ભલે કોઈ ગાંઠતું ન હોય, પણ સમાજની સંસ્થા કે મંડળને તેઓ વારંવાર (મોંઘેરી ?) સલાહ આપતા રહે છે : તમારે આમ કરવું જોઈએ અને તમારે તેમ કરવું જોઈએ ! તમાર...

चमार के बारे में...

चमार को पचा पाना मुश्किल ही नहीं नामुमकिन है अगर चमारो का असली इतिहास जानना  हो तो इस पोस्ट को ध्यान से पढ़ें और आगे शेयर करें आप सभी साथी इस पर अपनी प्रतिक्रिया दे हजारो वर्षो पहले एशिया महाद्वीप में एक राजवंश रहा करता था जिसे हम इक्ष्वाकु राजवंश या सूर्यवंशी क्षत्रिय कहते थे । इस इक्ष्वाकु राजवंश से सब घबराते थे इसी वंश में भगवान गौतम बुद्ध , अशोक सम्राट , चन्द्रगुप्त मौर्य जैसे महान सम्राट पैदा हुए थे । लेकिन आज कल कुछ हिंदूवादी इस परिवार का हिन्दुकरण करना चाहते हैं। जब की सच्चाई ये है की इक्ष्वाकु राजवंश चमारो का वंश है। चमार ही सूर्यवंशी क्षत्रिय है । और बुद्ध के वंशज हैं आइये प्रमाणित करे कैसे । 1- बौद्ध लोग जीव हिंसा से विरत रहते थे लेकिन मांस खाते थे अर्थात वो किसी भी जीव को काट कर कुर्बानी दे कर या बली देकर मांस नही खाते थे । बल्कि भारतीय बुद्धिस्ट सिर्फ मरे हुए जानवर का माँस खाते थे जिस में की जीव होता ही नही था । इस प्रकार जीव हत्या नही करते थे । और पुरे भारत में ऐसा करने वाली सिर्फ एक जाती थी वो है चमार आप बुजुर्गो से पता कर सकते हैं । 2- पुरे भार...