Posts

ઉદાદેવી

ઉદાદેવી પાસી. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની ભુલાયેલી વીરાંગના. ઉતરપ્રદેશના લખનઉની પાસે ઉજિરીયાવ ગામ છે. જયા પાસી જાતીના ગરીબ દલિત પરિવારમા ઉદા નો જન્મ થયો હતો. નાની ઉંમરમા જ તેના લગ્ન મક્કા પાસી સાથે કરી દેવામાં આવ્યા હતા. મક્કા પાસી અવધના નવાબ વાજિદ અલી શાહ ની પલટનમા સૈનિક હતાં દેશી રજવાડાઓ પર અંગ્રેજો ની નજર બગડતા નવાબે પોતાની ગેરહાજરીમાં મહેલની રક્ષા કરવા લડાકુ સ્ત્રીઓ ની સુરક્ષા ટુકડી બનાવી હતી જે જનાનખાના અને મહેલની રક્ષા કરતી હતી. આ પલટનમા ઉદાદેવીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. દેશના પ્રથમ સ્વાધીનતા સંગ્રામની નાયિકાઓમાંની એક નવાબની બેગમ હજરત મહલ, ઉદાદેવીની બહાદુરી અને તરત નિર્ણય લેવાની આવડતથી ખુબ જ પ્રભાવિત થયા હતા. ટુકડીમાં જોડાયાના થોડા જ સમયમા બેગમે ઉદાદેવી ને ટુકડીના કમાન્ડર બનાવી દીધા. દેશના પ્રથમ સ્વંતંત્રતા સંગ્રામ વખતે મહિલા ટુકડીના કમાંડર તરીકે ઉદાદેવી એ જે અદમ્ય સાહસ, દુરદર્શિતા અને બહાદુરીનો પરિચય આપ્યો તેનાથી ખુદ અંગ્રેજ સેના પણ ચકિત થઈ ગઈ હતી. ઉદાદેવીની વિરતા પર એ વખતે ઘણા લોકગીત ગવાતા જેમાનુ એક છે. “कोई उनको हब्शी कहता, कोई कहता नीच अछूत, अबला कोई उन्हें ब...

સ્ત્રીઓ વિશે ડૉ.આંબેડકર...

👇😳👇🙄👇 🤭 👇🤔👇😳 ઇસ્વિસન ૧૮૬૦ સુધી સ્ત્રીઓ માટે લગ્નની ઉંમર ૧૦ વર્ષ હતી. 😳🤭 અંગ્રેજોએ ધર્મ માફિયાઓના ભયંકર વિરોધ હોવા છતાં ૧૮૯૧માં આ વય ૧૨ વર્ષ કરી. 😳 આ પછી પણ કટ્ટરવાદી ધર્મના ઠેકેદારોએ બીજા ૩૪ વર્ષ સુધી આમાં વધારો જ ન થવા દીધો. 😳 ૧૯૨૨માં ફરી બિલ લાવવામાં આવ્યું, ઉંમર વધારીને ૧૩ વર્ષ કરવાનું, પણ ધર્મના દલાલોને કારણે બિલ પાસ ન થયું. ૧૯૨૪માં ફરી હરિસિંહે બિલ રજૂ કર્યું, એ લગ્ન વય ૧૪ વર્ષ ઈચ્છતા હતા, આ બિલનો વિરોધ કરવા વાળાઓમાં પંડિત મદનમોહન માલવીયા સૌથી પહેલા હતા. 🤭 મદનમોહન માલવીયા દ્વારા થયેલા વિરોધના રિપોર્ટ અખબારમાં છપાયા હતા. 🤭 આખરે કમિટીએ ૧૩ વર્ષની વય નિર્ધારિત કરી અને ૩૪ વર્ષ બાદ ૧૯૨૫માં લગ્ન માટેની વય મર્યાદા ૧૩ વર્ષ નક્કી થઈ.              મનુસ્મૃતિ પ્રમાણે 👉 સ્ત્રીઓનો કોઈ અધિકાર નહોતો, 👉 સ્ત્રી એક વસ્તુ ગણવામાં આવતી, 👉 નાનપણમાં પિતાના આધિપત્ય        હેઠળ, 👉 ૮ - ૧૦ વર્ષે પતિની દાસી 👉 અને જીવી ગઈ તો આજીવન        સામાજિક ઢાંચામાં કૈદ.       ...

જ્ઞાતિ-સમાજના છ પ્રકારના લોકો...

જ્ઞાતિ-સમાજનાં સંસ્થા-મંડળોના વહીવટ વિશે તથા વહીવટકર્તાઓ વિશે થોડીક વાતો કરી અગાઉ હતી. આજે એવાં સંસ્થા-મંડળ અને તેના વહીવટકર્તાઓ સાથે સમાજના લોકો તરફથી કેવા વ્યવહારો થતા હોય છે એની વાત કરવી છે. સામાન્ય રીતે દરેક સમાજમાં છ પ્રકારના લોકો હોય છે : એક પ્રકાર એવો છે કે જે પોતે કશું જ કામ કરવા કે સમાજ માટે સહેજ પણ ઘસારો વેઠવા તૈયાર નથી હોતો, છતાં તે વહીવટ કરનારાઓની ભૂલો શોધી-શોધીને, ખણખોતર કરી-કરીને એની માત્ર ટીકા જ કર્યા કરતો હોય છે. આ વર્ગના લોકો ખામીઓ શોધવામાં એટલા બધા એક્સપર્ટ હોય છે કે કોઈ પણ સારામાં સારા કાર્યમાંથી પણ કંઈક તો નેગેટિવ બાબત શોધી જ બતાવે ! એવું કરે ત્યારે જ એમને સંતોષ થાય ! દૂર બેઠાબેઠા પથરા નાખવાનો ઉદ્યમ તેમને માફક આવી ગયો હોય છે. એમનું લક્ષ્ય ટીકાઓ કે વિરોધ કરતા રહીને પોતાનું ઇમ્પોર્ટન્સ પુરવાર કરવાનું જ હોય છે. બીજા પ્રકારના લોકો દૂર બેઠા-બેઠા વણમાગી ડાહી ડાહી સલાહો આપવાનું શૂરાતન બતાવતા રહે છે. એમની ફેમિલીમાં એમની સલાહને ભલે કોઈ ગાંઠતું ન હોય, પણ સમાજની સંસ્થા કે મંડળને તેઓ વારંવાર (મોંઘેરી ?) સલાહ આપતા રહે છે : તમારે આમ કરવું જોઈએ અને તમારે તેમ કરવું જોઈએ ! તમાર...

चमार के बारे में...

चमार को पचा पाना मुश्किल ही नहीं नामुमकिन है अगर चमारो का असली इतिहास जानना  हो तो इस पोस्ट को ध्यान से पढ़ें और आगे शेयर करें आप सभी साथी इस पर अपनी प्रतिक्रिया दे हजारो वर्षो पहले एशिया महाद्वीप में एक राजवंश रहा करता था जिसे हम इक्ष्वाकु राजवंश या सूर्यवंशी क्षत्रिय कहते थे । इस इक्ष्वाकु राजवंश से सब घबराते थे इसी वंश में भगवान गौतम बुद्ध , अशोक सम्राट , चन्द्रगुप्त मौर्य जैसे महान सम्राट पैदा हुए थे । लेकिन आज कल कुछ हिंदूवादी इस परिवार का हिन्दुकरण करना चाहते हैं। जब की सच्चाई ये है की इक्ष्वाकु राजवंश चमारो का वंश है। चमार ही सूर्यवंशी क्षत्रिय है । और बुद्ध के वंशज हैं आइये प्रमाणित करे कैसे । 1- बौद्ध लोग जीव हिंसा से विरत रहते थे लेकिन मांस खाते थे अर्थात वो किसी भी जीव को काट कर कुर्बानी दे कर या बली देकर मांस नही खाते थे । बल्कि भारतीय बुद्धिस्ट सिर्फ मरे हुए जानवर का माँस खाते थे जिस में की जीव होता ही नही था । इस प्रकार जीव हत्या नही करते थे । और पुरे भारत में ऐसा करने वाली सिर्फ एक जाती थी वो है चमार आप बुजुर्गो से पता कर सकते हैं । 2- पुरे भार...

અલ્પસંખ્યક માં થી બહુજન બનીએ...

જ્ઞાતિ માં વહેચાયેલો સમાજ અલ્પસંખ્યક છે જ્ઞાતિઓથી જડોઇ જાય તો બહુસંખ્યક બની જાય. જ્ઞાતિ અનિવાર્ય દુષણ છે માટે બાબાસાહેબે પણ જ્ઞાતિ વિહીન સમાજ ની જ વાત કરી હતી. છતાં આપણે એ સમજી શકતા નથી. સંત રવિદાસ, કબીર, સવૈયાનાથ, તેજાનંદ,બેચર સ્વામી,વિર મેઘમાયા એ બધા ના જાહેર પરિશ્રમ અને ત્યાગ,બલિદાન અને સમાજ વ્યવસ્થા પરિવર્તન માટે ના ધાર્મિક આંદોલન હતા. સમગ્ર પીડીત વંચિત લોકો માટે હતા છતાં આપણે આપણી જ્ઞાતિ જનક સંકુચિત માનસ થી માપી પોત પોતાની જ્ઞાતિ પુરતા મર્યાદિત બનાવી દીધા અને એ મહાન સંતો નુ અપમાન કરી બીજી જ્ઞાતિ કે સમગ્ર સમાજ ના ઉધ્ધારક તરીકેના તેમના યોગદાન ને મર્યાદિત કરી નાખ્યું એટલે બીજા પણ પોતાના કહી શકે એની સામે આપણે જ દરવાજા બંધ કરી દીધા. શું આમ કરવાથી આપણે સંતો ને પણ જ્ઞાતિ ને આધારે વહેંચી નથી લેતા?અને દુશ્મન નું  આ કામ ,આપણામાં ભાગલા પાડવાનુ કામ આપણે જ શું નથી કરી રહ્યા?     વાસ્તવમાં ઇતિહાસ ગવાહ છે કે શ્રમણ સંસ્કૃતિ ના વાહક ,ઉધ્ધારક અને પુનર્જીવિત કરનાર તથાગત બુદ્ધ ના ધમ્મ ના મહાયાન અને હિનયાન પંથ માં થી વિરમેઘમાયો હિનયાન પંથી બૌદ્ધ ભિખ્ખુ હતા એટલે એમના સમાજ ને ઢેડ જે...

ચાલો નિર્માણ કરીએ...

હજ્જારો જાતિઓમાં વિભાજીત લોકો પ્રજા બને તો સામુહિક રીતે વિચારી શકે? તો ઉદ્ધાર થાય.. જાતિઓમાં પણ સ્તરી કરણે ઉજળિયાત બની બેઠેલી પ્રજા સદીઓથી શિક્ષણ, ધન, ધરતી, રોજગાર પરના એકાધિકારને કારણે બહુમતી પછાત બધાથી વચિત જાતિઓને પીડિત અવસ્થા જોઈ પર પીડન નો આનંદ માણતી આવી છે. વાત રહી બહુમતી પીડિત પ્રજાની, 6000 જાતિઓમાંથી તત્કાલીન વિપરીત સ્થિતિમાં ઝઝૂમી બાબસાહેબે અનુ.જાતિ, જન.જાતિ અને અન્ય પછાત એમ ત્રણ જાતિઓ બનાવી. સમગ્ર પછાત વર્ગ "બેકવર્ડ કલાસ" બનવા શીખ આપી હતી. પણ, સદીઓથી વિભાજીત એક મેકને ઊંચ નીચ માનવા ટેવાયેલી મુલનીવાસી જાતિઓ ફૂલે આબેડકરી ચળવળના આ 171મા વર્ષે પણ સમગ્ર પછાત જાતિઓ બની નથી. મુલનીવાસી હોવાનો અને સાડાત્રણ હજાર વર્ષની વિદેશી આક્રમણ ખોરોની ધાર્મિક, આર્થિક, સામાજિક સાજીશ ને કારણે પાયમાલ થઈ હોવાના સત્યથી સભાન બની નથી. પરિણામે, આપણી બહુજન પ્રજા પીડિત પ્રજા બધુજ સહન કર્યે જાય છે. આ સ્થિતિમાં સૌનું કલ્યાણ શક્ય નથી. બહુજન પીડિત, શોષિત, વંચિત બહુજન લોકોના દુઃખ વધુ અને વધુ વકરતાં જાય છે. સાડા ત્રણ દાયકાથી તો લિબરલાઈઝેશન (ઉદારીકરણ),  પ્રાઇવેટલાઈઝેશન (ખાનગીકરણ) અને ગ્લોબલાઇઝે...

વાલ્મિકી ખરેખર શું ભંગી હતા ?