Posts

Showing posts from October, 2019

જ્ઞાતિ-સમાજના છ પ્રકારના લોકો...

જ્ઞાતિ-સમાજનાં સંસ્થા-મંડળોના વહીવટ વિશે તથા વહીવટકર્તાઓ વિશે થોડીક વાતો કરી અગાઉ હતી. આજે એવાં સંસ્થા-મંડળ અને તેના વહીવટકર્તાઓ સાથે સમાજના લોકો તરફથી કેવા વ્યવહારો થતા હોય છે એની વાત કરવી છે. સામાન્ય રીતે દરેક સમાજમાં છ પ્રકારના લોકો હોય છે : એક પ્રકાર એવો છે કે જે પોતે કશું જ કામ કરવા કે સમાજ માટે સહેજ પણ ઘસારો વેઠવા તૈયાર નથી હોતો, છતાં તે વહીવટ કરનારાઓની ભૂલો શોધી-શોધીને, ખણખોતર કરી-કરીને એની માત્ર ટીકા જ કર્યા કરતો હોય છે. આ વર્ગના લોકો ખામીઓ શોધવામાં એટલા બધા એક્સપર્ટ હોય છે કે કોઈ પણ સારામાં સારા કાર્યમાંથી પણ કંઈક તો નેગેટિવ બાબત શોધી જ બતાવે ! એવું કરે ત્યારે જ એમને સંતોષ થાય ! દૂર બેઠાબેઠા પથરા નાખવાનો ઉદ્યમ તેમને માફક આવી ગયો હોય છે. એમનું લક્ષ્ય ટીકાઓ કે વિરોધ કરતા રહીને પોતાનું ઇમ્પોર્ટન્સ પુરવાર કરવાનું જ હોય છે. બીજા પ્રકારના લોકો દૂર બેઠા-બેઠા વણમાગી ડાહી ડાહી સલાહો આપવાનું શૂરાતન બતાવતા રહે છે. એમની ફેમિલીમાં એમની સલાહને ભલે કોઈ ગાંઠતું ન હોય, પણ સમાજની સંસ્થા કે મંડળને તેઓ વારંવાર (મોંઘેરી ?) સલાહ આપતા રહે છે : તમારે આમ કરવું જોઈએ અને તમારે તેમ કરવું જોઈએ ! તમાર...

चमार के बारे में...

चमार को पचा पाना मुश्किल ही नहीं नामुमकिन है अगर चमारो का असली इतिहास जानना  हो तो इस पोस्ट को ध्यान से पढ़ें और आगे शेयर करें आप सभी साथी इस पर अपनी प्रतिक्रिया दे हजारो वर्षो पहले एशिया महाद्वीप में एक राजवंश रहा करता था जिसे हम इक्ष्वाकु राजवंश या सूर्यवंशी क्षत्रिय कहते थे । इस इक्ष्वाकु राजवंश से सब घबराते थे इसी वंश में भगवान गौतम बुद्ध , अशोक सम्राट , चन्द्रगुप्त मौर्य जैसे महान सम्राट पैदा हुए थे । लेकिन आज कल कुछ हिंदूवादी इस परिवार का हिन्दुकरण करना चाहते हैं। जब की सच्चाई ये है की इक्ष्वाकु राजवंश चमारो का वंश है। चमार ही सूर्यवंशी क्षत्रिय है । और बुद्ध के वंशज हैं आइये प्रमाणित करे कैसे । 1- बौद्ध लोग जीव हिंसा से विरत रहते थे लेकिन मांस खाते थे अर्थात वो किसी भी जीव को काट कर कुर्बानी दे कर या बली देकर मांस नही खाते थे । बल्कि भारतीय बुद्धिस्ट सिर्फ मरे हुए जानवर का माँस खाते थे जिस में की जीव होता ही नही था । इस प्रकार जीव हत्या नही करते थे । और पुरे भारत में ऐसा करने वाली सिर्फ एक जाती थी वो है चमार आप बुजुर्गो से पता कर सकते हैं । 2- पुरे भार...

અલ્પસંખ્યક માં થી બહુજન બનીએ...

જ્ઞાતિ માં વહેચાયેલો સમાજ અલ્પસંખ્યક છે જ્ઞાતિઓથી જડોઇ જાય તો બહુસંખ્યક બની જાય. જ્ઞાતિ અનિવાર્ય દુષણ છે માટે બાબાસાહેબે પણ જ્ઞાતિ વિહીન સમાજ ની જ વાત કરી હતી. છતાં આપણે એ સમજી શકતા નથી. સંત રવિદાસ, કબીર, સવૈયાનાથ, તેજાનંદ,બેચર સ્વામી,વિર મેઘમાયા એ બધા ના જાહેર પરિશ્રમ અને ત્યાગ,બલિદાન અને સમાજ વ્યવસ્થા પરિવર્તન માટે ના ધાર્મિક આંદોલન હતા. સમગ્ર પીડીત વંચિત લોકો માટે હતા છતાં આપણે આપણી જ્ઞાતિ જનક સંકુચિત માનસ થી માપી પોત પોતાની જ્ઞાતિ પુરતા મર્યાદિત બનાવી દીધા અને એ મહાન સંતો નુ અપમાન કરી બીજી જ્ઞાતિ કે સમગ્ર સમાજ ના ઉધ્ધારક તરીકેના તેમના યોગદાન ને મર્યાદિત કરી નાખ્યું એટલે બીજા પણ પોતાના કહી શકે એની સામે આપણે જ દરવાજા બંધ કરી દીધા. શું આમ કરવાથી આપણે સંતો ને પણ જ્ઞાતિ ને આધારે વહેંચી નથી લેતા?અને દુશ્મન નું  આ કામ ,આપણામાં ભાગલા પાડવાનુ કામ આપણે જ શું નથી કરી રહ્યા?     વાસ્તવમાં ઇતિહાસ ગવાહ છે કે શ્રમણ સંસ્કૃતિ ના વાહક ,ઉધ્ધારક અને પુનર્જીવિત કરનાર તથાગત બુદ્ધ ના ધમ્મ ના મહાયાન અને હિનયાન પંથ માં થી વિરમેઘમાયો હિનયાન પંથી બૌદ્ધ ભિખ્ખુ હતા એટલે એમના સમાજ ને ઢેડ જે...

ચાલો નિર્માણ કરીએ...

હજ્જારો જાતિઓમાં વિભાજીત લોકો પ્રજા બને તો સામુહિક રીતે વિચારી શકે? તો ઉદ્ધાર થાય.. જાતિઓમાં પણ સ્તરી કરણે ઉજળિયાત બની બેઠેલી પ્રજા સદીઓથી શિક્ષણ, ધન, ધરતી, રોજગાર પરના એકાધિકારને કારણે બહુમતી પછાત બધાથી વચિત જાતિઓને પીડિત અવસ્થા જોઈ પર પીડન નો આનંદ માણતી આવી છે. વાત રહી બહુમતી પીડિત પ્રજાની, 6000 જાતિઓમાંથી તત્કાલીન વિપરીત સ્થિતિમાં ઝઝૂમી બાબસાહેબે અનુ.જાતિ, જન.જાતિ અને અન્ય પછાત એમ ત્રણ જાતિઓ બનાવી. સમગ્ર પછાત વર્ગ "બેકવર્ડ કલાસ" બનવા શીખ આપી હતી. પણ, સદીઓથી વિભાજીત એક મેકને ઊંચ નીચ માનવા ટેવાયેલી મુલનીવાસી જાતિઓ ફૂલે આબેડકરી ચળવળના આ 171મા વર્ષે પણ સમગ્ર પછાત જાતિઓ બની નથી. મુલનીવાસી હોવાનો અને સાડાત્રણ હજાર વર્ષની વિદેશી આક્રમણ ખોરોની ધાર્મિક, આર્થિક, સામાજિક સાજીશ ને કારણે પાયમાલ થઈ હોવાના સત્યથી સભાન બની નથી. પરિણામે, આપણી બહુજન પ્રજા પીડિત પ્રજા બધુજ સહન કર્યે જાય છે. આ સ્થિતિમાં સૌનું કલ્યાણ શક્ય નથી. બહુજન પીડિત, શોષિત, વંચિત બહુજન લોકોના દુઃખ વધુ અને વધુ વકરતાં જાય છે. સાડા ત્રણ દાયકાથી તો લિબરલાઈઝેશન (ઉદારીકરણ),  પ્રાઇવેટલાઈઝેશન (ખાનગીકરણ) અને ગ્લોબલાઇઝે...

વાલ્મિકી ખરેખર શું ભંગી હતા ?

असलमें चमार क्या थे ?

चमार को पचा पाना मुश्किल ही नहीं नामुमकिन है अगर चमारो का असली इतिहास जानना  हो तो इस पोस्ट को ध्यान से पढ़ें और आगे शेयर करें आप सभी साथी इस पर अपनी प्रतिक्रिया दे हजारो वर्षो पहले एशिया महाद्वीप में एक राजवंश रहा करता था जिसे हम इक्ष्वाकु राजवंश या सूर्यवंशी क्षत्रिय कहते थे । इस इक्ष्वाकु राजवंश से सब घबराते थे इसी वंश में भगवान गौतम बुद्ध , अशोक सम्राट , चन्द्रगुप्त मौर्य जैसे महान सम्राट पैदा हुए थे । लेकिन आज कल कुछ हिंदूवादी इस परिवार का हिन्दुकरण करना चाहते हैं। जब की सच्चाई ये है की इक्ष्वाकु राजवंश चमारो का वंश है। चमार ही सूर्यवंशी क्षत्रिय है । और बुद्ध के वंशज हैं आइये प्रमाणित करे कैसे । 1- बौद्ध लोग जीव हिंसा से विरत रहते थे लेकिन मांस खाते थे अर्थात वो किसी भी जीव को काट कर कुर्बानी दे कर या बली देकर मांस नही खाते थे । बल्कि भारतीय बुद्धिस्ट सिर्फ मरे हुए जानवर का माँस खाते थे जिस में की जीव होता ही नही था । इस प्रकार जीव हत्या नही करते थे । और पुरे भारत में ऐसा करने वाली सिर्फ एक जाती थी वो है चमार आप बुजुर्गो से पता कर सकते हैं । 2- पुरे भार...

આપણું ભલું આપણી જાતે...

આપણે બધા જે ધર્મના અનુયાયીઓ છીએ એ ભ્રામણ  ધર્મ વિદેશી આર્ય ભ્રામણ દ્વારા રચાયો અને પ્રસ્થાપિત કરાયો ધર્મમાં ચાર વર્ણ અને છ હજારથી વધુ જાતિઓ છે. ધર્મના આદેશ મુજબ ઉપલા ત્રણ વર્ણ ભ્રામણ, ક્ષત્રિય, વૈશ્ય (વિદેશી આર્ય) માટે રાજ્ય, શિક્ષણ અને બધી વેપાર વણજ અનામત થયાં અને બાકી રહેલ બધા શુદ્રો(મૂળ નિવાસી બહુંજનો) માટે સેવા અને શ્રમના કામ ભાગ આવ્યાં. આ વ્યવસ્થાને સ્મૃતિઓ અને પુરાણો દ્વારા જડબેસલાક બનાવવામાં આવી. મનુસ્મૃતિએ આ નિયમોના પાલન માટે ક્રૂર દન્ડ સંહિતા બનાવી.... જેમકે.. અનુલોમ પ્રતિલોમ લગ્ન. ભ્રામણ પુરુષ બાકીના એનાથી હલકા ત્રણ વર્ણ ની સ્ત્રી સાથે લગ્ન કરી શકે.એમ ક્રમશ: નીચેના વર્ણો તેથી નીચેના વર્ણ સાથે લગ્ન શકે.. આ અનુલોમ લગ્ન પ્રથા કાયદેસર માનવામાં આવી. તેથી વિરુદ્ધ નીચલા વર્ણના પુરુષ માટે ઉપલા વર્ણની સ્ત્રી સાથે લગ્ન કે ગેરકાયદેસર કૃત્ય માનવામાં આવ્યું અને તે માટે દન્ડ સજાઓ નિયત થઈ. જેને પ્રતિલોમ લગ્ન પ્રથા ગેરકાયદેસર જાહેર કરાઈ. આવું જઘન્ય ભેદભાવ પૂર્ણ નિયમન જનોઈના દોરા, દન્ડની લંબાઈ(લાકડી) રાખવાથી લઈ રહેઠાણ, કપડાં, ઉઠવા બેસવા બધી બાબતોએ કરાયું. આ નિયમન ઉપલા ત્...