Posts

Showing posts from March, 2020

સ્ત્રીઓ વિશે ડૉ.આંબેડકર...

👇😳👇🙄👇 🤭 👇🤔👇😳 ઇસ્વિસન ૧૮૬૦ સુધી સ્ત્રીઓ માટે લગ્નની ઉંમર ૧૦ વર્ષ હતી. 😳🤭 અંગ્રેજોએ ધર્મ માફિયાઓના ભયંકર વિરોધ હોવા છતાં ૧૮૯૧માં આ વય ૧૨ વર્ષ કરી. 😳 આ પછી પણ કટ્ટરવાદી ધર્મના ઠેકેદારોએ બીજા ૩૪ વર્ષ સુધી આમાં વધારો જ ન થવા દીધો. 😳 ૧૯૨૨માં ફરી બિલ લાવવામાં આવ્યું, ઉંમર વધારીને ૧૩ વર્ષ કરવાનું, પણ ધર્મના દલાલોને કારણે બિલ પાસ ન થયું. ૧૯૨૪માં ફરી હરિસિંહે બિલ રજૂ કર્યું, એ લગ્ન વય ૧૪ વર્ષ ઈચ્છતા હતા, આ બિલનો વિરોધ કરવા વાળાઓમાં પંડિત મદનમોહન માલવીયા સૌથી પહેલા હતા. 🤭 મદનમોહન માલવીયા દ્વારા થયેલા વિરોધના રિપોર્ટ અખબારમાં છપાયા હતા. 🤭 આખરે કમિટીએ ૧૩ વર્ષની વય નિર્ધારિત કરી અને ૩૪ વર્ષ બાદ ૧૯૨૫માં લગ્ન માટેની વય મર્યાદા ૧૩ વર્ષ નક્કી થઈ.              મનુસ્મૃતિ પ્રમાણે 👉 સ્ત્રીઓનો કોઈ અધિકાર નહોતો, 👉 સ્ત્રી એક વસ્તુ ગણવામાં આવતી, 👉 નાનપણમાં પિતાના આધિપત્ય        હેઠળ, 👉 ૮ - ૧૦ વર્ષે પતિની દાસી 👉 અને જીવી ગઈ તો આજીવન        સામાજિક ઢાંચામાં કૈદ.       ...